Wednesday, 26 May 2021

 

વિના કારણ     પલ્લવી જિતેન્દ્ર મિસ્ત્રી.

મને યાદ નથી આવતું તો શું થયું ? એને મારા પ્રત્યે જરૂર કોઈ ફરિયાદ હશે જ,

નહીંતર વિના કારણ એ મને આમ સાવ અમસ્તી અમસ્તી નારાજ તો ન જ કરે.

પરમેશ્વરને પણ માણસ જાત પ્રત્યે રીસાવાનું કોઈ કારણ જરૂર મળ્યું હશે જ,

નહીંતર નિર્મમ થઈને એ આમ પોતાની જ સર્જેલી સૃષ્ટિને તારાજ તો ન જ કરે.  

 

No comments:

Post a Comment

  હેપ્પી બર્થ ડે, આયાંશ.(૨૭-૦૫-૨૦૧૭)   પલ્લવીદાદી અને જીતુદાદા.   જાણે સમયને આવી હોય પાંખો, એ રીતે ઝડપથી પસાર થાય છે, ત્રણ મહિનાનો આયાંશ...